જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકારે 'વહીવટક્ષેત્રે ફરિયાદ નિવારણો ઓન લાઈન' કાર્યક્રમ ચાલુ કરેલ છે તે કયા નામે પ્રચલિત થયો છે ? આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ ઈ-ધરા સાથી સ્વાગત આઈ. ડબ્લ્યુ. ડી. એમ.એસ ઈ-ધરા સાથી સ્વાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ સુશ્રી સુષ્માનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? નોકરશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ કાયદાના શાસનની પદ્ધતિ ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ કાયદાના શાસનની પદ્ધતિ ઈજારાશાહી શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ? વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ મેરી પાર્કર ઓડોનેલ વુડ્રો વિલ્સન જ્હોન મીલેટ મેરી પાર્કર ઓડોનેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા સર્વપલ્લી રાધાકૃષ્ણન પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ એસ. બંગરપ્પા સર્વપલ્લી રાધાકૃષ્ણન પં. જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા બંધારણ સુધારો ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP