ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

દાદાભાઈ નવરોજી
ડો. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

ડૉ. ભીમરાવ આંબેડકર
શ્રી એમ. એન. રોય
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
શ્રી જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ?

પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યસભા અધ્યક્ષ
લોકસભા સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી નવેમ્બર, 1949
26મી જાન્યુઆરી, 1950
26મી જાન્યુઆરી, 1949
15મી ઓગસ્ટ, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP