ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી પંડિત જવાહરલાલ નહેરુ ડો. બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી સનત મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સનત મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ચૌધરી ચરનસિંહ ગુલજારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 162 159 160 161 162 159 160 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 22 18 25 19 22 18 25 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP