ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી એમ. એન. રોય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી એમ. એન. રોય ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ લોકસભા સ્પીકર પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ લોકસભા સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ? 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1950 26મી જાન્યુઆરી, 1949 15મી ઓગસ્ટ, 1949 26મી નવેમ્બર, 1949 26મી જાન્યુઆરી, 1950 26મી જાન્યુઆરી, 1949 15મી ઓગસ્ટ, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? અધ્યક્ષ રાજ્યપાલ કાયદામંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદામંત્રી મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP