ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ દાદાભાઈ નવરોજી કનૈયાલાલ મુનશી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ દાદાભાઈ નવરોજી કનૈયાલાલ મુનશી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાં પંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1995-2000 2002-07 1993-98 2000-05 1995-2000 2002-07 1993-98 2000-05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તપાસ પંચ ધારા હેઠળ નિમાયેલા તપાસ પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય ? રાષ્ટ્રપતિ લોકસભા સરકાર રાજ્યપાલ રાષ્ટ્રપતિ લોકસભા સરકાર રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 8-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી સુરેશભાઈ મહેતા શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી વજુભાઈ વાળા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP