ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ?

ડો. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નહેરુ
દાદાભાઈ નવરોજી
કનૈયાલાલ મુનશી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ?

અનુચ્છેદ 14-19
અનુચ્છેદ 45-48
અનુચ્છેદ 25-28
અનુચ્છેદ 8-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ?

શ્રી સુરેશભાઈ મહેતા
શ્રી સનત મહેતા
શ્રી અરવિંદભાઈ સંઘવી
શ્રી વજુભાઈ વાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ?

અનુચ્છેદ - 163
અનુચ્છેદ - 161
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 213

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP