ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ?

અનુચ્છેદ -28
અનુચ્છેદ -24
અનુચ્છેદ -26
અનુચ્છેદ -30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ?

રાષ્ટ્રપતિ
સંસદ
કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા
કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ - 270
આર્ટિકલ - 247
આર્ટિકલ – 265
સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે ?

બીજી ચૂંટણી થાય ત્યાં સુધી
5 વર્ષ માટે
રાષ્ટ્રપતિની મરજી સુધી
10 વર્ષ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP