ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે ?

રાજ્યની વડી અદાલત
રાજ્યના રાજ્યપાલ
સંગ સંસદ
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ-VIII
પરિશિષ્ટ-VII
પરિશિષ્ટ-III
પરિશિષ્ટ-IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

બી. આર. આંબેડકર
જે. બી. કૃપલાણી
આપેલ પૈકી કોઈ નહીં
અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP