ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે
લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

સમાનતા
સ્વતંત્રતા
બંધુતા
ન્યાયપૂર્ણ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ?

સંમિત નિધિ
નાણાપંચ
આકસ્મિક નિધિ
કરમાંથી વસૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે આપેલી જોડીઓ પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

ધર્મ સ્વાતંત્ર્યનો હક - અનુચ્છેદ-27
સમાનતાનો હક - અનુચ્છેદ-14
શોષણ સામેનો હક - અનુચ્છેદ-23
સાંસ્કારિક અને શૈક્ષણિક હકો - અનુચ્છેદ-29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ?

વડાપ્રધાન
કેન્દ્રીય નાણાંપંચ
નાણાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP