ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ જે તે રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 થી 18 કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1988 1989 1993 1990 1988 1989 1993 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? જર્મની અમેરિકા ઈંગલેન્ડ કેનેડા જર્મની અમેરિકા ઈંગલેન્ડ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર સોલીસીટર જનરલ એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP