ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
દયાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

13 જાન્યુઆરી, 1956
17 નવેમ્બર, 1956
17 ઓગષ્ટ, 1957
26 જાન્યુઆરી, 1957

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ 245-255
અનુચ્છેદ 264-268A
અનુચ્છેદ256-263
અનુચ્છેદ 269-279

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP