ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ? મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક મહેંદી નવાઝ જંગ મોરારજી દેસાઈ રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક મહેંદી નવાઝ જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન રાજ્યપાલ પંચાયત પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ મુખ્ય પ્રધાન રાજ્યપાલ પંચાયત પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ કાનૂની બાબતો નાણાં ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કાસ્ટિંગ વોટ એટલે શું ? લવાદ દ્વારા અપાતો મત રદ થયેલ મત બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત જે એક મતથી સતાનું પલ્લું નમે તે લવાદ દ્વારા અપાતો મત રદ થયેલ મત બન્ને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત જે એક મતથી સતાનું પલ્લું નમે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP