ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ સરકારને શપથ કોણે લેવડાવ્યા હતા ? રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ મહેંદી નવાઝ જંગ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ મહેંદી નવાઝ જંગ ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ? ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. આપેલ તમામ રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. આપેલ તમામ રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ઇચ્છામૃત્યુ' નો બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ? 22 21 19 20 22 21 19 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 12 15 8 10 12 15 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 310 અનુચ્છેદ 307 અનુચ્છેદ 312 અનુચ્છેદ 352 અનુચ્છેદ 310 અનુચ્છેદ 307 અનુચ્છેદ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ? માન. રાષ્ટ્રપતિ માન.RBIના ગવર્નર માન.નાણામંત્રી માન.વડાપ્રધાન માન. રાષ્ટ્રપતિ માન.RBIના ગવર્નર માન.નાણામંત્રી માન.વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP