ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2008 સને 2005 સને 2006 સને 2007 સને 2008 સને 2005 સને 2006 સને 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? રાષ્ટ્રપતિ આપેલ બંને ભારતના એટર્ની જનરલ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ આપેલ બંને ભારતના એટર્ની જનરલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ? જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો. હવાઈદળની કાર્યક્ષમતા વધારવા ન્યાયાલયમાં નિમણૂંક માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ? 48 દિવસ 24 દિવસ 12 દિવસ 30 દિવસ 48 દિવસ 24 દિવસ 12 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP