ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ પંચાયત પ્રધાન રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભાના અધ્યક્ષ પંચાયત પ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 80 77 79 76 80 77 79 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે? સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં પ્રધાન નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP