ભારતનું બંધારણ (Constitution Of India) ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ? જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ? મતદાનની તારીખના બે દિવસ અગાઉથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી મતદાનની તારીખના બે દિવસ અગાઉથી ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -5 અનુસૂચિ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? અન્ય પછાત વર્ગો ઉપર પૈકી એક પણ નહીં અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ અન્ય પછાત વર્ગો ઉપર પૈકી એક પણ નહીં અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? ડો. બાબાસાહેબ આંબેડકર દાદાભાઈ નવરોજી કનૈયાલાલ મુનશી પંડિત જવાહરલાલ નહેરુ ડો. બાબાસાહેબ આંબેડકર દાદાભાઈ નવરોજી કનૈયાલાલ મુનશી પંડિત જવાહરલાલ નહેરુ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.