ભારતનું બંધારણ (Constitution Of India) ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ? જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? રાજ્ય સરકાર જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ? 360 356 354 359 360 356 354 359 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP