ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ?

બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.
બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ
બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ
સંસદને ન્યાયિક સત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP