ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ?

કૃષ્ણા સરોવર - તેલંગાણા
નારાયણ સરોવર - ગુજરાત
પંપા સરોવર - કર્ણાટક
પુષ્કર સરોવર - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

રવિશંકર મહારાજ
મોહનદાસ કરમચંદ ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?

સાહિત્ય અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા
લલિતકલા અકાદમી
સંગીત નાટક અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ?

સોમનાથ મંદિર
મીનાક્ષી મંદિર
તિરુપતિ બાલાજી મંદિર
કાશી વિશ્વનાથ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP