ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

વડાપ્રધાનને
રાષ્ટ્રપતિને
સ્પીકરને
મુખ્ય પ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

કે.સંથાનલ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
મંડલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ?

અનુચ્છેદ 346
અનુચ્છેદ 351
અનુચ્છેદ 348
અનુચ્છેદ 343

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

70
આવી કોઈ જોગવાઈ નથી
55
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ?

અનુચ્છેદ - 106
અનુચ્છેદ - 108
અનુચ્છેદ - 109
અનુચ્છેદ - 107

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP