ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___ આપેલ તમામ સાધારણ બહુમત સંસદના 2/3 બહુમત સંસદના વિશિષ્ટ બહુમત આપેલ તમામ સાધારણ બહુમત સંસદના 2/3 બહુમત સંસદના વિશિષ્ટ બહુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ? એટર્ની જનરલ લોકસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ એટર્ની જનરલ લોકસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ પી. વી. નરસિંહરાવ વી. પી. સિંહ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP