ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ – 46
આર્ટિકલ – 47
આર્ટિકલ – 49
આર્ટિકલ – 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ?

અનુચ્છેદ-329
અનુચ્છેદ-330
અનુચ્છેદ-324
અનુચ્છેદ-325

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

રાજ્યના ચીફ સેક્રેટરી
ભારતનાં એટર્ની જનરલ
રાજ્યના રાજ્યપાલો
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP