ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 અનુચ્છેદ-25 અનુચ્છેદ-27 અનુચ્છેદ-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ? બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો અનુચ્છેદ 297Aમાં સુધારો આપેલ તમામ બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો અનુચ્છેદ 297Aમાં સુધારો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી એમ.એચ. કણિયા સી. રાજગોપાલાચારી મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી એમ.એચ. કણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP