ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ?

સર્ટિ ઓરરી
મેન્ટડેમસ
હેબિયસ કોર્પસ
કો–વોરન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 1 અને 2
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP