ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

સંથાનમ સમિતિ
સતિષચંદ્ર સમિતિ
ક્રિપલાણી સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

કઠોરોપનિષદ
સામવેદ
ઋગ્વેદ
મૂંડકોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ – 57
આર્ટિકલ – 43
આર્ટિકલ – 52
આર્ટિકલ – 47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP