ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતાં ત્રિપૂરી સંકટ સજાર્યું હતું, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા પક્ષની સ્થાપના કરવામાં આવી ?

ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ
ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક
ઈન્ડિયા લીગ
ધ ઈન્ડિયન એસોસિયેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠીયાવાડના સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ___ રોજ અસ્તિત્વમાં આવ્યું.

16 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1948
15 ફેબ્રુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1938-39માં રાજકોટમાં દિવાન વીરાવાળાએ લગાવેલા કરવેરા સામે લોકોને કોણે જાગૃત કરેલા ?

ગોવિંદભાઈ શિણોલ
ઉછંગરાય ઢેબર
નારાયણભાઈ પટેલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP