ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–316 અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 અનુચ્છેદ–320 અનુચ્છેદ–315 અનુચ્છેદ–319 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જીવન સાથે સંકળાયેલ જાહેર માહિતીનો નિકાલ કેટલા સમયમાં આપવો પડે છે ? 2 દિવસ 30 દિવસ 15 દિવસ 7 દિવસ 2 દિવસ 30 દિવસ 15 દિવસ 7 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. વડીઅદાલત બન્ને કોર્ટ એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટ વડીઅદાલત બન્ને કોર્ટ એટર્ની જનરલ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય સચિવ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય સચિવ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 279 277 280 278 279 277 280 278 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે ? 25 21 31 41 25 21 31 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP