ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–320 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 અનુચ્છેદ–315 અનુચ્છેદ–320 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 અનુચ્છેદ–315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન કેન્દ્રિય કેબીનેટ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન કેન્દ્રિય કેબીનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ -75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો, સંવિધાનના કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી ? 43 42 41 40 43 42 41 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એસ. ચેન્નારેડ્ડી એન. ગોપાલાસ્વામી આયંગર ટી. એન. સત્યપંથી આર.કે. સુબ્રહ્મણ્યમ એસ. ચેન્નારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP