ભારતનું બંધારણ (Constitution Of India)
યુ.પી.એસ.સી. ના અધ્યક્ષને હોદા પરથી દૂર કરવાની ભલામણ કોણ કરી શકે છે ?

રાજ્યસભા
લોકસભા
સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ?

'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે
રાષ્ટ્રપતિ કહે ત્યારે
સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે
પ્રધાનમંત્રી કહે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP