ભારતનું બંધારણ (Constitution Of India)
‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 22
આર્ટિકલ – 19
આર્ટિકલ – 15
આર્ટિકલ – 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી
જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી
રાણા કુંભાના વિજય સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP