ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

વડી અદાલતના
લોક અદાલતના
જિલ્લા અદાલતના
સર્વોચ્ચ અદાલતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

બંધુતા
ન્યાયપૂર્ણ પદ્ધતિ
સમાનતા
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર

ધર્મ અને ભાષા છે
સંસ્કૃતિ અને ભાષા છે
ધર્મ અને સંસ્કૃતિ છે
ધર્મ અને જાતિ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ?

અનુચ્છેદ - 18
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

જસ્ટીસ ભગવતી પંચ
ચાગલા પંચ
નાણાંવટી પંચ
કોઠારી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP