ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? રાજ્યપાલ વિધાનસભાના સ્પીકર મુખ્યમંત્રી લોકસભાના સ્પીકર રાજ્યપાલ વિધાનસભાના સ્પીકર મુખ્યમંત્રી લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ? સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 43 મો 41 મો 44 મો 42 મો 43 મો 41 મો 44 મો 42 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 27 આર્ટિકલ – 24 આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 આર્ટિકલ – 27 આર્ટિકલ – 24 આર્ટિકલ – 29 આર્ટિકલ – 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીયસંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 19 આર્ટિકલ – 15 આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 આર્ટિકલ – 19 આર્ટિકલ – 15 આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? પ્રધાનમંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP