ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યુ ?

24 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી, 1950
25 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 337 - અ
આર્ટિકલ – 333 – ડ
આર્ટિકલ – 336 – બ
આર્ટિકલ – 338 - ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-335
અનુચ્છેદ-338 (9)
અનુચ્છેદ-334
અનુચ્છેદ-338 (4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 2 અને 3
શિડ્યુલ 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP