ભારતનું બંધારણ (Constitution Of India)
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ?

18(1) અને 19(1)
14(4) અને 16(4)
28(1) અને 29(1)
20(1) અને 22(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ?

212 અનુચ્છેદો અને 30 પરિશિષ્ટો
122 અનુચ્છેદો અને 44 પરિશિષ્ટો
444 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો
322 અનુચ્છેદો અને 16 પરિશિષ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે?

આપેલ બંને
હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી
રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP