ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 નવેમ્બર 1949
15 ઓગસ્ટ 1949
26 જાન્યુઆરી 1950
26 જાન્યુઆરી 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ?

કેશવાનંદ ભારતી
બેરુબારી યુનિયન
આપેલ તમામ
એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ-14
અનુચ્છેદ-19
અનુચ્છેદ-32
અનુચ્છેદ-15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ
એટર્ની જનરલ
સોલિસિટર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP