ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ? ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ ઉપર પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. રાષ્ટ્રપતિશ્રી મા. વડાપ્રધાનશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. રાષ્ટ્રપતિશ્રી મા. વડાપ્રધાનશ્રી મા. કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP