ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ? ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. આપેલ તમામ રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો. શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે. આપેલ તમામ રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગમાં કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદ વાંચવો પડે ? અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 અનુચ્છેદ–315 અનુચ્છેદ–320 અનુચ્છેદ–319 અનુચ્છેદ–316 અનુચ્છેદ–315 અનુચ્છેદ–320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યકિતની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો કયારે થયો ? 1958 1960 1962 1956 1958 1960 1962 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ? ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સંસદના દરેક ગૃહને રાજ્યોની વિધાનસભાને ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સંસદના દરેક ગૃહને રાજ્યોની વિધાનસભાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ? ફકરૂદ્દીન અલી અહેમદ બી. ડી. જત્તી વી.વી.ગીરી એમ. હિદાયતુલ્લાહ ફકરૂદ્દીન અલી અહેમદ બી. ડી. જત્તી વી.વી.ગીરી એમ. હિદાયતુલ્લાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ? 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 13 જાન્યુઆરી, 1956 17 નવેમ્બર, 1956 26 જાન્યુઆરી, 1957 17 ઓગષ્ટ, 1957 13 જાન્યુઆરી, 1956 17 નવેમ્બર, 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP