ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ?

શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે.
આપેલ તમામ
રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી.
ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે ?

કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી
રાજ્ય યાદી
સંયુક્ત યાદી
સંઘ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી, દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણની જવાબદારી કોની છે ?

રાજ્યના પંચાયત વિભાગની
ચૂંટણી આયોગ
રાજ્ય ચૂંટણી કમિશન
સબંધીત કલેક્ટરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ
બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો
બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-9
અનુચ્છેદ-11
અનુચ્છેદ-10
અનુચ્છેદ-8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP