ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

ચેરમેન
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
લોકસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

3 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે
3 મહિનાના અંતે
6 અઠવાડિયાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ?

ઈન્દ્રજીત સમિતિ
સંથાનમ સમિતિ
તારકુન્ડે સમિતિ
દિનેશ ગોસ્વામી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

સત્ર સમાપ્તિ
સત્ર વિસર્જન
સત્ર બોલાવવું
અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP