ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

ચેરમેન
રાષ્ટ્રપતિ
લોકસભા અધ્યક્ષ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 1 અને 2
શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-9
અનુચ્છેદ-10
અનુચ્છેદ-11
અનુચ્છેદ-8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP