ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? ચેરમેન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ ચેરમેન રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યકિતની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો કયારે થયો ? 1956 1960 1962 1958 1956 1960 1962 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1976 1979 1972 1981 1976 1979 1972 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાંપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 281 280 283 279 281 280 283 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે? વડાપ્રધાન રાજ્યપાલ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP