ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ
સામાજિક પછાત વર્ગ
સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ
આર્થિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

રાજકોટ
આપેલ પૈકી એક પણ નહીં
મણિનગર
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે

અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.
ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે
રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં
બંધારણના આરંભે નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"
"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"
"ભાષા, વિધિ અથવા રિવાજ"
"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP