ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ?

ગૃહપ્રધાન
આપેલ તમામ
સ્પીકર અને ચેરમેન
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાન સભા દ્વારા તા.___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1949
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

72મો સુધારો
74મો સુધારો
73મો સુધારો
71મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલ છે ?

મૂળભૂત ફરજો
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત અધિકારો
આમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

મુખ્ય સચિવ શ્રી
સંસદીય સચિવ
મુખ્ય પ્રધાન
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

મુખ્ય પ્રધાનને
વડાપ્રધાનને
સ્પીકરને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP