ભારતનું બંધારણ (Constitution Of India)
‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 334
આર્ટિકલ - 343
આર્ટિકલ - 348
આર્ટિકલ - 345

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ?

ડો. રાજેન્દ્ર પ્રસાદ
પંડિત જવાહરલાલ નહેરુ
લોર્ડ માઉન્ટબેટન
વાઈસરોય લોર્ડ ઈર્વિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

24 જાન્યુઆરી,1950
25 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી,1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

કનૈયાલાલ મુનશી
સરોજિની નાયડુ
એચ.વી‌. કામથ
ડૉ.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP