ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 337
આર્ટિકલ – 336
આર્ટિકલ – 340
આર્ટિકલ – 339

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણામંત્રીને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ?

એચ. એન. કુંજરુ
ટી.ટી. કૃષ્ણકુમારચારી
કે. એમ. પાણીકર
ફઝલ અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

નામદાર રાજ્યપાલશ્રી
રાજ્ય
નામદાર રાષ્ટ્રપતિશ્રી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP