ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે કમિશનની નિમણૂક બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 340 આર્ટિકલ – 339 આર્ટિકલ – 337 આર્ટિકલ – 336 આર્ટિકલ – 340 આર્ટિકલ – 339 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? ડો. જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ડો. જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ? લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ જમીન સુધારણા ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ જમીન સુધારણા ભાષાન્ત સમાવિષ્ઠી ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 280 277 282 279 280 277 282 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ગુલઝારીલાલ નંદા ઈન્દિરા ગાંધી મોરારજીભાઈ દેસાઈ ચરણસીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ? લોકસભાના વિરોધપક્ષના નેતા સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ પ્રધાનમંત્રી કાયદામંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ પ્રધાનમંત્રી કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP