ભારતનું બંધારણ (Constitution Of India)
કઈ જાતિઓ કે આદિજાતિઓના કયા ભાગોને અથવા તેની અંદરના જૂથોને કોઈ રાજ્ય સંબંધમાં આ સંવિધાનના હેતુઓ માટે અનુસૂચિત જાતિઓ ગણવી તે રાજ્યની બાબતમાં તેના રાજ્યપાલ વિચાર વિનિમય કરીને જાહેરનામાંથી નિર્દિષ્ટ કરશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 341
આર્ટિકલ - 337
આર્ટિકલ - 339
આર્ટિકલ - 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949
24 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે.

અમેરીકન કાયદાનું શાસન
ફ્રેન્ચ કાયદાનું શાસન
આપેલ પૈકી કોઈ નહીં
બ્રિટીશ કાયદાનું શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૌલિક અધિકારોની રક્ષણની વ્યવસ્થા કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે ?

અનુચ્છેદ 23
અનુચ્છેદ 35
અનુચ્છેદ 36
અનુચ્છેદ 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નારી શક્તિના ઉત્કર્ષને લક્ષમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ?

50%
કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યું નથી
16.5%
33%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે?

હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી
રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP