ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે

તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર
આપેલ તમામ કારણો જરૂરી છે
તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય.
તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે
આર્ટિકલ - 247
આર્ટિકલ - 270
આર્ટિકલ – 265

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

લોકસભાના સ્પીકર
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 111
અનુચ્છેદ -75
અનુચ્છેદ -117
અનુચ્છેદ - 85 અને 87

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP