ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે

તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય.
તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર
આપેલ તમામ કારણો જરૂરી છે
તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

વી.વી.ગીરી
એમ. હિદાયતુલ્લાહ
ફકરૂદ્દીન અલી અહેમદ
બી. ડી. જત્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ?

રાજ્યસભાના અધ્યક્ષને
રાષ્ટ્રપતિને
પ્રધાનમંત્રી
લોકસભાના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP