ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે

તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય.
તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ
આપેલ તમામ કારણો જરૂરી છે
તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

1 વર્ષ
6 મહિના
2 મહિના
3 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP