ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 76 આર્ટિકલ – 74 આર્ટિકલ – 70 આર્ટિકલ – 72 આર્ટિકલ – 76 આર્ટિકલ – 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 આર્ટિકલ – 332 આર્ટિકલ – 338 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? કેબિનેટ મિનિસ્ટ્રી વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ કેબિનેટ મિનિસ્ટ્રી વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 338 335 338-ક 337 338 335 338-ક 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ઉપલા ગૃહને ___ કહે છે. રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી કોઈ નહીં રાજ્યસભા લોકસભા વિધાનસભા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP