ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ? આર્ટિકલ – 74 આર્ટિકલ – 76 આર્ટિકલ – 72 આર્ટિકલ – 70 આર્ટિકલ – 74 આર્ટિકલ – 76 આર્ટિકલ – 72 આર્ટિકલ – 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? મુખ્ય પ્રધાન વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ? નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે આપેલ બધાજ સંજોગોમાં તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે આપેલ બધાજ સંજોગોમાં તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજયપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં સૌ પ્રથમ માહિતી અધિકાર નિયમ (RTI Act) કયારથી અમલમાં આવ્યો ? 2010 2005 2009 2007 2010 2005 2009 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP