ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ?

મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે.
મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે.
મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે.
મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ?

ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ
નગરપાલિકા અધિનિયમ
ગ્રામપંચાયત અધિનિયમ
મેટ્રોપોલિટન અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"
"ભાષા, વિધિ અથવા રિવાજ"
"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની નીચેના પૈકી કઈ અદાલતના ચુકાદાને ભારતની કોઈપણ અદાલતમાં પડકારી શકાતા નથી ?

સર્વોચ્ચ અદાલતના
જિલ્લા અદાલતના
વડી અદાલતના
લોક અદાલતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP