ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

નટવરલાલ શાહ
મનુભાઈ પાલખીવાલા
શશીકાંત લાખાણી
કુંદનલાલ ધોળકીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

26 જાન્યુઆરી 1997 પછી થયો હોય
1 જાન્યુઆરી 1949 પછી થયો હોય
15 ઓગસ્ટ 1947 પછી થયો હોય
26 જાન્યુઆરી 1950 પછી થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 320(ડ)
આર્ટિકલ – 320(ક)
આર્ટિકલ – 320(ખ)
આર્ટિકલ – 320(દ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP