ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

મનુભાઈ પાલખીવાલા
કુંદનલાલ ધોળકીયા
નટવરલાલ શાહ
શશીકાંત લાખાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કયાંથી લેવામાં આવ્યું છે ?

વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી
રાણા કુંભના વિજય સ્તંભમાંથી
જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
જૂનાગઢના અશોક શિલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ?

મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
દયાનંદ સરસ્વતી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

બંધારણીય ઉપાયનો અધિકાર
સ્વતંત્ર્યતાનો અધિકાર
સમાનતાનો અધિકાર
શોષણ સામેનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP