ભારતનું બંધારણ (Constitution Of India) કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ? નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી મનુભાઈ પાલખીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/20 1/10 1/3 1/4 1/20 1/10 1/3 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ? ઉદામતવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય મૂડીવાદી રાજ્ય આધુનિક રાજ્ય ઉદામતવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય મૂડીવાદી રાજ્ય આધુનિક રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ? હિન્દી અને અંગ્રેજી અંગ્રેજી હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત અને અંગ્રેજી હિન્દી હિન્દી અને અંગ્રેજી અંગ્રેજી હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત અને અંગ્રેજી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી ? મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી ચરણસીંગ ગુલઝારીલાલ નંદા મોરારજીભાઈ દેસાઈ ઈન્દિરા ગાંધી ચરણસીંગ ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP