ભારતનું બંધારણ (Constitution Of India)
નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે.

ઓડિટર જનરલ
સંસદ
રાષ્ટ્ર પ્રમુખ
ઉપરાષ્ટ્ર પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ?

વાઈસરોય લોર્ડ ઈર્વિન
લોર્ડ માઉન્ટબેટન
ડો. રાજેન્દ્ર પ્રસાદ
પંડિત જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ?

અંગત જીવનનો અધિકાર
શિક્ષણનો અધિકાર
સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર
સમાન ન્યાય અને મફત કાનૂની સહાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

સમાનતાનો અધિકાર
શોષણ સામેનો અધિકાર
બંધારણીય ઉપાયનો અધિકાર
સ્વાતંત્ર્યનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP