ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક નિયંત્રક મહાલેખા પરીક્ષક રહેશે' આ જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ-151 આર્ટિકલ -148 આર્ટિકલ-143 આર્ટિકલ-145 આર્ટિકલ-151 આર્ટિકલ -148 આર્ટિકલ-143 આર્ટિકલ-145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? રાજ્યપાલ વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન રાજ્યપાલ વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? 40 માં 44 માં આપેલ પૈકી એક પણ નહીં 42 માં 40 માં 44 માં આપેલ પૈકી એક પણ નહીં 42 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP