ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? પી. વી. નરસિંહરાવ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? રાષ્ટ્રપતિશ્રી સોગંદવિધિ થતી નથી વડાપ્રધાનશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિશ્રી સોગંદવિધિ થતી નથી વડાપ્રધાનશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? કાયદામંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ કાયદામંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી.એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડી ટી.એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ એસ. ચેન્નારેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજ્યસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP