ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

પી. વી. નરસિંહરાવ
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
વી. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડૉ. રાધાકૃષ્ણન
ડૉ. ઝાકિર હૂસેન
ડૉ. હમીદ અન્સારી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP