ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સ્પીકર મુખ્યપ્રધાન મુખ્ય સચિવ શ્રી સંસદીય સચિવ સ્પીકર મુખ્યપ્રધાન મુખ્ય સચિવ શ્રી સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? કેન્દ્રીય નાણાંમંત્રી પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંમંત્રી પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (9) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 77 79 76 80 77 79 76 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ નાણાંકીય બિલ સંરક્ષણ બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ નાણાંકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP