ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

પી. વી. નરસિંહરાવ
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
વી. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

રાષ્ટ્રપતિશ્રી
સોગંદવિધિ થતી નથી
વડાપ્રધાનશ્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ટી.એન. સત્યપંથી
એન. ગોપાલાસ્વામી આયંગર
આર.કે. સુબ્રમણ્યમ
એસ. ચેન્નારેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ?

રાજ્યસભાના સભ્ય
સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP