ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લોઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 330
આર્ટિકલ – 331
આર્ટિકલ – 329
આર્ટિકલ – 333

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

મુખ્યમંત્રી
રાજ્યપાલ
લોકસભાના સ્પીકર
વિધાનસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાજયના મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ?

સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે.
સમિતિની મુદત 1 વર્ષની હોય છે.
સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે.
સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP