ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
સ્પીકર
પ્રધાનમંત્રી
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

આર્ટિકલ – 338
આર્ટિકલ – 335
આર્ટિકલ – 342
આર્ટિકલ – 332

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP