ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં કયા દિવસે જન ગણ મન અને વંદેમાતરમ્ને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યા ? 22-7-1949 18-7-1949 24-1-1950 17-4-1950 22-7-1949 18-7-1949 24-1-1950 17-4-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં પ્રધાન નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ ક્યાં થયેલો છે ? અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. બંધારણના ભાગ -3 એક પણ નહીં બંધારણના ભાગ -4 અનુચ્છેદ 368માં પ્રયોજાયો છે. બંધારણના ભાગ -3 એક પણ નહીં બંધારણના ભાગ -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1951 1961 1956 1955 1951 1961 1956 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 280 હેઠળ રચવામાં આવતા નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યોનું બનેલું હોય છે ? 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચિવ મુખ્ય સચિવ શ્રી મુખ્ય પ્રધાન સ્પીકર સંસદીય સચિવ મુખ્ય સચિવ શ્રી મુખ્ય પ્રધાન સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP