સામાન્ય જ્ઞાન (GK) ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કેબીનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કેબીનેટ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ? કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય કોઇ સ્ત્રીએ કરેલ ગુનો ઉપરના તમામ કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય કોઇ સ્ત્રીએ કરેલ ગુનો ઉપરના તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અયોગ્ય જોડકું પસંદ કરો. રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો. ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ? દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ જંબુસામિચરિય દૂતાંગદછાયાનાટક પ્રભાવકચરિત રેવંતગિરિરાસુ જંબુસામિચરિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભરાતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 98 95 92 97 98 95 92 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP