GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?

11 km
6.0 km
7.5 km
5.5 km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP