GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ?

ઇ.સ. 1941
આપેલ પૈકી એક પણ નહીં
ઇ.સ. 1927
ઇ.સ. 1911

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP