GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો “બાલ સાહિત્ય પુરસ્કાર – 2016” કોને આપવાની જાહેરાત કરવામાં આવી ?

ધીરુબેન પટેલ
પુષ્પા અંતાણી
હરિકૃષ્ણ પાઠક
રૂષિરાજ જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોર સુંદર હોય તેથી.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP