GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.
ધર્મસાગરસુરીશ્વરજી મ.સા.
યુગભૂષણસુરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ?

અનુચ્છેદ 24 પ્રમાણે
અનુચ્છેદ 21 પ્રમાણે
અનુચ્છેદ 26 પ્રમાણે
આવી કોઇ જોગવાઈ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ?

ન્યુક્લિયર વિખંડન
સુપરનોવા
કોસ્મિક
ન્યુક્લિયર સંલયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP