GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

વલ્લભભાઈ પટેલ
જયપ્રકાશ નારાયણ
મોહનદાસ ગાંધી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લોકશાહીના રક્ષણ માટે
અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
લશ્કરના જવાનો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP