GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ?

પાટણ
રાજકોટ
મોરબી
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP