બાયોલોજી (Biology) નિવસનતંત્રની રચના કેવી રીતે થાય છે ? વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા વસ્તી અને જાતિ વચ્ચે આંતરક્રિયા સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા જીવસમાજ અને ઉર્જા વચ્ચે આપલે વસ્તી અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લોકપ્રાયોજિત ગૅલેરી એટલે... કંકાલગૅલેરી પૃષ્ઠવંશી ગૅલેરી ઇથેનોગૅલેરી અશ્મિગૅલેરી કંકાલગૅલેરી પૃષ્ઠવંશી ગૅલેરી ઇથેનોગૅલેરી અશ્મિગૅલેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી કેવાં લક્ષણો ધરાવે છે ? મધ્યોદભિદ્ લવણોદભિદ્ શુષ્કોદભિદ્ જલોદભિદ્ મધ્યોદભિદ્ લવણોદભિદ્ શુષ્કોદભિદ્ જલોદભિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ વનસ્પતિ સંગ્રહાલયથી નીચેની કઈ બાબતે જુદો પડે છે ? સંશોધનથી વર્ગીકરણથી વનસ્પતિના સંગ્રહની બાબતે પુસ્તકાલયથી સંશોધનથી વર્ગીકરણથી વનસ્પતિના સંગ્રહની બાબતે પુસ્તકાલયથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુષ્પ, ફળ તેમજ બીજના વિવિધ રંગો શેને આભારી છે ? ઝેન્થોફિલ એન્થ્રોસાયેનીન આપેલ તમામ કેરોટીન ઝેન્થોફિલ એન્થ્રોસાયેનીન આપેલ તમામ કેરોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP