GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
જગજીવનરામ
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રસિદ્ધ કાવ્ય “કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” ના સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
મણિલાલ નભુભાઈ
રમણભાઈ નીલકંઠ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ?

ફ્રીઝ અને એરકંડીશનરમાંથી
યંત્રો-મશીનરીમાંથી
TV અને વોશિંગમશીન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP