સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

બ્રાહમી
હજુ લીપી ઓળખાઇ નથી
ઇરાની
ખરોષ્ઢિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

કરુણાવર્જાયુધ
નરનારાયણનંદ
સનત્કુમારચરિત
વસંતવિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

દ્રયાશ્રય
કહાવલી
ગણદર્પણ
તરંગવઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP