ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
લાલ બહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગોરખનાથનું શીખર ક્યાં આવેલું છે ?

બરડાની ટેકરીઓ
ગિરનારની ટેકરીઓ
અલેચની ટેકરીઓ
અલેકની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP