સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

ફીલ્ડ કેપેસીટી
એડહેઝન
કોહેઝન
પીડબલ્યુપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

માર્ટીન કલાઇવ
રોબર્ટ વેલનબર્ગ
એલેકઝાંડર ફલેમિંગ
ક્રીશ્ચન બર્નાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

વિનોબા ભાવેએ
લોકમાન્ય ટિળકે
દાદાભાઇ નવરોજીએ
ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ?

થોળ સરોવર
નળસરોવર
નારાયણસરોવર
સરદાર સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP