સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. પદ્મગુપ્ત શ્રીહર્ષ કલ્હણ ક્ષેમેન્દ્ર પદ્મગુપ્ત શ્રીહર્ષ કલ્હણ ક્ષેમેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ? બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ શારીરિક વિકાસ ભાષા વિકાસ બૌદ્ધિક વિકાસ સામાજિક વિકાસ શારીરિક વિકાસ ભાષા વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે ? સુરખાબ શ્યામગરૂડ મોર ધોરડ સુરખાબ શ્યામગરૂડ મોર ધોરડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. વલારડી સેવા સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. વલારડી સેવા સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? કથારત્નસાગર - કથાસંગ્રહ આપેલ તમામ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ કથારત્નસાગર - કથાસંગ્રહ આપેલ તમામ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP