GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ?

નાણાપંચની ભલામણ દ્વારા
ભારત સરકારના ઠરાવ દ્વારા
રાષ્ટ્રપતિના આદેશ દ્વારા
સોલીસીટર જનરલની સલાહ અનુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ડૉ. કુરીયન
ઇશ્વરભાઇ પટેલ
ત્રિભુવનદાસ પટેલ
અમુલચંદ બારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
HTML નો ઉપયોગ શેના માટે થાય છે ?

એકેય નહીં
ગણતરી માટે
ગ્રાફ બનાવવા માટે
વેબપેજ બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP