GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ?

નવેમ્બર થી ઓક્ટોબર
એપ્રિલ થી માર્ચ
મે થી એપ્રિલ
જાન્યુઆરી થી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP