GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.

બહુવ્રીહી
દ્વંદ્વ
તત્પુરુષ
અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

મોહનદાસ કરમચંદ ગાંધી
મહાદેવ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

મંત્રીશ્રી
સચિવાલય
મુખ્ય પ્રધાન
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP